મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

Jivni Maa

जय माताजी    माडी तारी लीली रे वाडी ने लीलो तारो नेहडो , लीलो राखजे चारण कुळनो नेह रे सरधारनी सींहमोय ....... आइ ते तो बाकरने मारयो रे  भरी  बजारमां पहेला प्रणाम पृथ्वी मातने , पछी लीधा काई रवेशी रवराई ना नाम रे सरधारनी सींहमोय ........ आइ ते तो बाकरने मारयो रे भरी बजारमां आपा रे धनराज हीमत तमे ना हारसो , वारे तारी सिंहण जीवणी आइनो साथ रे , सरधार नी सिंहमोय ....... आइ ते तो बाकरने मारयो रे भरी बजारमां माडी तमे बादशाहना चीरीने कर्या बे भाग जो ., माडी   ( एने ). उंधो रे पछाडी ने थाप्यो पीर रे सरधार नी सिंहमोय ............. आइ ते तो बाकरने मारयो रे भरी बजारमां माडी दीकरीयु नी लाजु राखवा वेली आवजे ,,  नागदेव कहे वीलंब ना करजे मोरी मात रे सरधार नी सिंहमोय  ........ आइ ते तो बाकरने मारयो रे भरी बजारमां     भुल चुक क्षमा करजो   रचियता : कवि श्री नागदेव गढवी टाइप : मनुदान गढवी .....जय माताजी    माडी तारी लीली रे वाडी ने लीलो तारो नेहडो , लीलो राखजे चारण कुळनो नेह रे सरधारनी सींहमोय .......

બ્રહ્માનંદ સ્વામી

બ્રહ્માનંદ ઉપનામ લાડુદાન, રંગદાસ, બ્રહ્માનંદ જન્મ  1772  અવસાન   1832 કુટુમ્બ  માતા – લાલુબા; પિતા – શંભુદાન ગઢવી અભ્યાસ પિંગળ અને અલંકારશાસ્ત્ર કાર્યક્ષેત્ર  સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ જીવન ઝરમર રાજસ્થાનના શિરોહી રાજ્યમાં ચારણ કુટુંબમાં લાડુદાનજી તરીકે જન્મ શિરોહીના રાજવીએ તેમને ભૂજ મોકલી કાવ્યશાળામાં કાવ્યશાસ્ત્રનો અભ્ય્યસ કરાવ્યો 1804 – સ્વામી સહજાનંદજી સાથે મેળાપ. સ્વામી સહજાનંદની પ્રેરણાથી લાડુદાનજીએ સંન્યાસ લીધો. સ્વામી  બ્રહ્માનંદ બન્યા. વડતાલનું વિશ્વવિખ્યાત  સ્વામિનારાયણ મંદિર સ્વામી બ્રહ્માનંદની દેખરેખમાં બંધાયું  જૂનાગઢ અને મૂળીના સ્વામિનારાયણ મંદિરો પણ તેમંની નિશ્રામાં બંધાયાં. ગુજરાતી ભાષામાં 8000 જેટલા પદો તથા હિંદીમાં લાંબા કવિતોની રચના બ્રહ્માનંદે સૌથી પેહલા ગણેશ વંદન ના ભજનો ત્યાર બાદ શિવ ભજન .પછી રામવાણી કુષ્ણ ભજન દુર્ગાવાણીની રચના કરી ગણેશ ભજન: જય ગણેશ ગણનાથ દયા નીધી શિવ ભજન; સદાશિવ સર્વવર દાતા દિગમબર હોતો ઐસા હો રામ ભજન: રામનામ સુમરલે ઊમર બીત જા રહી કુષ્ણ ભજન: શ્રી કુષ્ણ કહે સુન અર્જન બાત હમારી તુમક...

ખેમરા લોડણ ના દુહા

ખીમરા લોડણના દુહા (1) તડકો ને આ ટાઢય, વગડો ય વેઠલ નહિ; રે'વી મારે રાત, તારી ખાંભી માથે ખીમરા. (2) રાવલિયા મું રાત, વગડાની વેરણ થઈ; સગા દેને સાદ, ખાંભીમાંથી ખીમરા (3) આ હેતુ તે કાયમ હેતનાં, ...

સપાખરું

💐 *बाइ आवीये संकटां पड्ये=चारणकवि श्री खोडीदान कीडीया द्वारा रचीत छंद-सपाखरुं* 💐 🙏🏻🙏🏻 *।। दोहो ।।* 🙏🏻🙏🏻 संकट विकट विनाशीनी,व्याधी विघन विडार सेवक की पुकार सुनी,वीसहथ्थी...

પદ્મશ્રી દુલા ભાયા કાગની વાત

આઈમાં એ કવિ કાગને આપેલ 'ભગતબાપુ'  નામનુ હુલામણુ નામ પાછળનો એક પ્રસંગ આઈમા સોનલમાને કાને ઊડતી ઊડતી વાત આવી કે, કવિ કાગ એમના ઘરેથી—એમનાં પત્નીને બોલાવતા નથી. માં સોનલને થયું ...

रचियता : कवि श्री नागदेव गढवी टाइप : मनुदान गढवी .....

जय माताजी  माडी तारी लीली रे वाडी ने लीलो तारो नेहडो , लीलो राखजे चारण कुळनो नेह रे सरधारनी सींहमोय ....... आइ ते तो बाकरने मारयो रे भरी बजारमां पहेला प्रणाम पृथ्वी मातने , पछी लीधा काई रवेशी रवराई ना नाम रे सरधारनी सींहमोय ........ आइ ते तो बाकरने मारयो रे भरी बजारमां आपा रे धनराज हीमत तमे ना हारसो , वारे तारी सिंहण जीवणी आइनो साथ रे , सरधार नी सिंहमोय ....... आइ ते तो बाकरने मारयो रे भरी बजारमां माडी तमे बादशाहना चीरीने कर्या बे भाग जो ., माडी   ( एने ). उंधो रे पछाडी ने थाप्यो पीर रे सरधार नी सिंहमोय ............. आइ ते तो बाकरने मारयो रे भरी बजारमां माडी दीकरीयु नी लाजु राखवा वेली आवजे ,,  नागदेव कहे वीलंब ना करजे मोरी मात रे सरधार नी सिंहमोय  ........ आइ ते तो बाकरने मारयो रे भरी बजारमां     भुल चुक क्षमा करजो  रचियता : कवि श्री नागदेव गढवी टाइप : मनुदान गढवी .....

Hinglaj mataji Song

બ્લુચિસ્તાનમાં આવેલ શક્તિપીઠ હિંગલાજમાતાજી ચંદુભા જાડેજાએ લખેલી રચના જેમાં આખી યાત્રા નું વર્ણન કરેલ છે...* હિંગલાજ હાજરા હજુર, માજી તમે બેઠા મકરાણ માં..... દેવી નાં ડુંગરા...