મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ડિસેમ્બર 11, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ચલાળાના કાઠી સંત આપા દાનાભગત

चलाला  के आपा दाना ने सादुल भगत के भ्रम को तोड़ दिया और उन्हें भजन एव्स में ड्रम तोड़ दिया। -------------------------------------------------------------- ------------- चलाला  के संत आपा दानभगत ने  देवीदासजी महाराज के अतुलनीय सेवा रवैये की कई कहानियाँ सुनी थीं। सादुल भगत ने भजन के दौरान भावुक संबंधों को भी सुना। देवीदासजी महाराज को देखने में बहुत समय लगा इच्छाओं के बावजूद, यह स्टेशन के झगड़े के कारण अधूरा रह गया। उसे नौकरों के बीच जाना पड़ा। संयोगवश, वे परबस्थान के निकट आ गए, इसलिए अनायस ने मौके का फायदा उठाने और परबस्थान जाने का फैसला किया। देवीदासजी महाराज को शाम को यह खबर मिली। वह बहुत प्रसन्न हुए और भक्त के साथ-साथ अन्य भक्तों को भी भक्त को उचित सत्कार देने के निर्देश दिए। अगले दिन दाना के भक्त पच्चीस नौकरों के साथ निर्वासन में पहुंचे। देवीदासजी के सामने चलते हुए, वह उनसे प्यार से मिले और कुशल उपस्थित होने के लिए कहा और एक अंश की व्यवस्था की। दिनचर्या के बाद, परिवार एक साथ बैठकर भोजन करता था। उसके बाद, देवीदासजी महाराज के साथ आश्रम में घूमे और गौशाला, विकलांग आगंतुकों...

ભોજા ભગતનાં ભજન નો ભાવાર્થ

 🐜હાલો હાલો કીડી બાઈની જાનમાં 🐜 ‼️કીડી ચોખા લે ચાલી, બીચમે મિલગઈ દાળ‼️ ‼️દો દો બાતા ના બને કાતો ચોખા લે કાતો દાળ‼️ જન્મ:- ૧૭૮૫ ફતેપુર અથવા દેવકી ગલોળ, ગુજરાત, ભારત  સ્વધામ:- ૧૮૫૦ વીરપુર, ગુજરાત, ભારત. વ્યવસાય ખેડૂત, સંત, કવિ માતા-પિતા:- કરસન સાવલિયા, ગંગાબાઇ સાવલિયા.  #BHOJABHAGAT ભોજા ભગત (૧૭૮૫-૧૮૫૦), જેઓ ભોજલ અથવા ભોજલરામ તરીકે જાણીતા છે, ગુજરાત, ભારતના સનાતની સંત કવિ હતા. ભોજા અથવા ભોજોનો જન્મ ૧૭૮૫માં લેઉઆ કણબી જ્ઞાતિમાં ફતેહપુર અથવા દેવકી ગલોળ ગામમાં જેતપુર નજીક સૌરાષ્ટ્રમાં થયો હતો. તેમનાં પિતાનું નામ કરસનદાસ અને માતાનું નામ ગંગાબાઇ હતું. તેમની કૌટુંબિક અટક સાવલિયા હતી. ૧૨ વર્ષની ઉંમરે તેઓ તેમનાં ગુરૂને મળ્યાં જેઓ ગિરનારના સંન્યાસી હતી. જ્યારે તેઓ ૨૪ વર્ષના થયા ત્યારે તેમનું કુટુંબ અમરેલી નજીક ફતેપુર ગામમાં સ્થાયી થયું. તેઓ પછીથી ભોજા ભગત અને ત્યારબાદ ભોજલરામ તરીકે જાણીતા થયા વ્યવસાયે તેઓ ખેડૂત હતા. અભણ હોવા છતાં તેમનાં ગિરનારી ગુરૂના આશીર્વાદથી તેમણે કવિતાઓ અને ગીતો લખ્યા જેમાં સામાજિક દૂષણો પરનો વિરોધ હતો,  તે ‼️ભોજા ભગતના ચાબખાઓ તરીકે પ્રખ્યાત છે‼️ ૧૮૫૦માં ...