મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ડિસેમ્બર, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે
पौराणिक कथावाचक: श्री कानजी  भूटा  बारोट ॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥ जाने-माने कथाकार श्री कानजी  भूटा  बारोट, जो बगसारा, काठी और मेर के बहिवांचा बा रोट (19 ईस्वी के आसपास पैदा हुए) के पास टिम्बाला गाँव के मूल निवासी हैं। एक बच्चे के रूप में, मुझे कई संघर्षों को सहना पड़ा। सात साल की उम्र में, उनके पिता की छत्रछाया गिर गई और सारी ज़िम्मेदारी उनके कंधों पर आ गई। "दुख एक आदमी के जीवन को आकार देता है।" इस कथन से समझ में आया और श्री कानजी  भूटा  बारोट लोकगीतों के कथानक पर पहुँच गए। मैं गाँव के एक स्कूल में मुश्किल से पाँच गुजरातियों को पढ़ा सकता था, लेकिन चार दीवारों के बीच सीखना न केवल जीवन में उपयोगी है, बल्कि केवल गिनती ही उपयोगी है। तुलसीदास, सूरदास, मीराबाई, नरसिंह मेहता सभी किस कॉलेज में पढ़ने गए थे। कांजीभाई पहले से ही संतों की सुनते हैं, भजन सुनते हैं और गाते भी हैं। मंजीरा या पखाज खुद बजाता है। खिचगाम से लखी रामबापू का सत्संग हुआ। कुछ साल पहले तुलशिश्याम में भादरवी अमास का मेला लगता था। जूनागढ़ के शिवरात्रि मेले में उपस्थित होना चाहिए। थोड़ी देर के लिए, सभी ...

ચલાળાના કાઠી સંત આપા દાનાભગત

चलाला  के आपा दाना ने सादुल भगत के भ्रम को तोड़ दिया और उन्हें भजन एव्स में ड्रम तोड़ दिया। -------------------------------------------------------------- ------------- चलाला  के संत आपा दानभगत ने  देवीदासजी महाराज के अतुलनीय सेवा रवैये की कई कहानियाँ सुनी थीं। सादुल भगत ने भजन के दौरान भावुक संबंधों को भी सुना। देवीदासजी महाराज को देखने में बहुत समय लगा इच्छाओं के बावजूद, यह स्टेशन के झगड़े के कारण अधूरा रह गया। उसे नौकरों के बीच जाना पड़ा। संयोगवश, वे परबस्थान के निकट आ गए, इसलिए अनायस ने मौके का फायदा उठाने और परबस्थान जाने का फैसला किया। देवीदासजी महाराज को शाम को यह खबर मिली। वह बहुत प्रसन्न हुए और भक्त के साथ-साथ अन्य भक्तों को भी भक्त को उचित सत्कार देने के निर्देश दिए। अगले दिन दाना के भक्त पच्चीस नौकरों के साथ निर्वासन में पहुंचे। देवीदासजी के सामने चलते हुए, वह उनसे प्यार से मिले और कुशल उपस्थित होने के लिए कहा और एक अंश की व्यवस्था की। दिनचर्या के बाद, परिवार एक साथ बैठकर भोजन करता था। उसके बाद, देवीदासजी महाराज के साथ आश्रम में घूमे और गौशाला, विकलांग आगंतुकों...

ભોજા ભગતનાં ભજન નો ભાવાર્થ

 🐜હાલો હાલો કીડી બાઈની જાનમાં 🐜 ‼️કીડી ચોખા લે ચાલી, બીચમે મિલગઈ દાળ‼️ ‼️દો દો બાતા ના બને કાતો ચોખા લે કાતો દાળ‼️ જન્મ:- ૧૭૮૫ ફતેપુર અથવા દેવકી ગલોળ, ગુજરાત, ભારત  સ્વધામ:- ૧૮૫૦ વીરપુર, ગુજરાત, ભારત. વ્યવસાય ખેડૂત, સંત, કવિ માતા-પિતા:- કરસન સાવલિયા, ગંગાબાઇ સાવલિયા.  #BHOJABHAGAT ભોજા ભગત (૧૭૮૫-૧૮૫૦), જેઓ ભોજલ અથવા ભોજલરામ તરીકે જાણીતા છે, ગુજરાત, ભારતના સનાતની સંત કવિ હતા. ભોજા અથવા ભોજોનો જન્મ ૧૭૮૫માં લેઉઆ કણબી જ્ઞાતિમાં ફતેહપુર અથવા દેવકી ગલોળ ગામમાં જેતપુર નજીક સૌરાષ્ટ્રમાં થયો હતો. તેમનાં પિતાનું નામ કરસનદાસ અને માતાનું નામ ગંગાબાઇ હતું. તેમની કૌટુંબિક અટક સાવલિયા હતી. ૧૨ વર્ષની ઉંમરે તેઓ તેમનાં ગુરૂને મળ્યાં જેઓ ગિરનારના સંન્યાસી હતી. જ્યારે તેઓ ૨૪ વર્ષના થયા ત્યારે તેમનું કુટુંબ અમરેલી નજીક ફતેપુર ગામમાં સ્થાયી થયું. તેઓ પછીથી ભોજા ભગત અને ત્યારબાદ ભોજલરામ તરીકે જાણીતા થયા વ્યવસાયે તેઓ ખેડૂત હતા. અભણ હોવા છતાં તેમનાં ગિરનારી ગુરૂના આશીર્વાદથી તેમણે કવિતાઓ અને ગીતો લખ્યા જેમાં સામાજિક દૂષણો પરનો વિરોધ હતો,  તે ‼️ભોજા ભગતના ચાબખાઓ તરીકે પ્રખ્યાત છે‼️ ૧૮૫૦માં ...

ચારણશક્તિ જેતબાઈમાઁ

  ચારણશક્તિ આઈમાઁ      જેતબાઈમાઁ આઇ જેતબાઇ માનો જન્મ સં. ૧૫૧૫ માં ખેડા જિલ્લાના વાલવોડ ગામમાં થએલો . એમના પિતાનું નામ લાખાજી મહેડૂ. આઇ જેતબાઇનું મોસાળ એજ ગામ વાલવોડના મહિયા શાખાના ચારણોમાં હતું. આઇનાં માતાનું નામ જાણવા મળ્યું નથી, પરંતુ પરાપૂર્વથી આઇ જેતબાઇનાં માતુશ્રીને શક્તિમાના નામથી ઓળખવામાં આવે છે. આઇના પિતા લાખા ગઢવીને ત્યાં ગાયો ભેંસો માલ ઢોર ખૂબ પ્રમાણમાં હતાં. મહીકાંઠાની બહુ સારી કહેવાય તેવી જમીન હતી, ખુબ સુખી હતા. બોરસદ તાલુકાના ઝારોળા ગામે વીર પુરૂષના એક પાળિયા પર આઇ જેતબાઇના નામની સાથે સં . ૧૫૧૫ લખાએલા છે. એટલે માની શકાય કે તેઓનો જન્મ સં. ૧૫૧૫ લગભગ કદાચ તેથી પહેલાં થયો હોય. વળી ચારણ પરંપરા માને છે કે આઇ જેતબાઇ ચારણ મહાત્મા ભક્ત કવિ શ્રીઇસરદાસજીનાં સમકાલીન હતાં. ઇસરદાસજીનો જન્મ રાં. ૧૫૧૫ માં થએલો. આઇ જેતબાઇ અત્યંત સ્વરૂપવાન હતાં. સાથે સાથે ખૂબ અટંકી પ્રકૃતિવાળાં, ચારણવટવાળાં હતાં, વાલવોડમાં એ વખતે મહેડુ, મહિયા, દેથા, શામળ, સિંહઢાયચી વગેરે અનેક શાખાના ચારણોનાં કુલ મળીને ૧૦૦ લગભગ ઘર હતાં. મોટો ગઢવાડો હતો. પરંપરાથી વાલવોડમાં વિધાના સંસ્કાર જળવાતા, તેમજ જંગતબા...

અણનમ ચારણ એવા વીર વિહળ રાબા

                                               🙏  !! અણનમ ચારણ !! 🙏 મિત્રો આ વાત  અણનમ ચારણ એવા વીર વિહળ રાબાની છે  આ સંસારની અંદર ભાઈબંધો તો કંઈક ભાળ્યા, પ્રાણને સાટે પ્રાણ કાઢી દેનાર દીઠા, પણ જુગજુગ જેની નામના રહી ગઈ એવા, બાર એકલોહિયા દોસ્તો તો સોરઠમાં આંબરડી ગામને ટીંબે આજથી સાડા ચાર સો વરસ ઉપર પાક્યા હતા. બે નહિ, ચાર નહિ, પણ બાર ભાઈબંધનું જૂથ. બારે અંતર એકબીજાને આંટી લઈ ગયેલાં. બાર મંકોડા મેળવીને બનાવેલી લોઢાની સાંકળ જોઈ લ્યો. બાર બોળિયાં સોંસરવો એક જ આત્મા રમી રહ્યો છે. સૂરજ-ચંદ્રની સાખે બેસીને બારે ભાઈબંધોએ એક દિવસ સમી સાંજને પહોરે કાંડાં બાંધ્યાં. છેલ્લી વારની ગાંઠ વાળી. બારેનો સરદાર વીસળ રાબો : પરજિયો ચારણ : સાત ગામડાંનો ધણી : હળવદના રાજસાહેબનો જમણો હાથ : જેના વાંસામાં જોગમાયાનો થાપો પડ્યો છે : જેણે પોતાની તલવાર વિના આ ધરતીના પડ ઉપર બીજા કોઈને માથું ન નમાવવાનાં વ્રત લીધાં છે : દેવતા જેને મોઢામોઢ હોંકારા દે છે: એવા અણનમ કહેવાતા વીસળ રાબાએ વાત ઉચ...