મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ભડલીવાક્યો : ભડલી - ખેતી અને વરસાદ સબંધી વાતો

 ભડલીવાક્યો : ભડલી - ખેતી અને વરસાદ સબંધી વાતો ભડલી વાક્ય એટલે શું? ભડલી કોણ હતા ? ભડલીશાસ્ત્ર’ વિશે જાણવા જેવુ.. વાયુચક્રશાસ્ત્રના આવા મહાન પંડિત ભડલી (ભડ્ડરી) કોણ હતા તે વિષે ચોક્કસ-વિશ્વસ્ત માહિતી મળતી નથી. તે ક્યારે અને ક્યા પ્રદેશમાં થઈ ગયા તે વિષે પણ ચોક્કસ પ્રમાણ મળતાં નથી. છતાં આજ સુધીમાં ભડલી વિષે જે હકીકત-દંતકથાઓ વગેરે ઉપલબ્ધ થયેલ છે, તેનો અહીં સંક્ષેપમાં ઉલ્લેખ કર્યો છે. વરસાદની આગાહી કરતા શાસ્ત્રને ‘ભડલી શાસ્ત્ર’ કહેવામાં આવે છે. પરંતુ, ભડલી એક વ્યક્તિ છે જેના દ્વારા સૌ પ્રથમ ‘ભડલીવાક્ય’ કહેવામાં આવ્યા છે. ભારતીય લોકસાહિત્યમાં અને ગુજરાતની ગ્રામપ્રજાનાં હૈયે ને હોઠે ભડલી વાક્યો બહુ જાણીતા છે. ભડલી ખેડૂત પ્રજાનો માનીતો અને વિશ્વાસપાત્ર જ્યોતિષી છે. તેણે આપેલી વરસાદ અંગેની આગાહી ખેડૂતોનું પુરાણ બની ગઈ છે. તેની સાખીઓ, ચોખાઈ અને કહેવતો લોકજીભે ચડીને અમર બની ગઈ છે. લોકજ્યોતિષી તરીકે ભડલીનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં પણ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને પંજાબ પર્યંત તેનું નામ આજેય ગુંજે છે એમ ‘ભડલી વાક્યો’ સંશોધક શ્રી જેઠાલાલ ત્રિવેદી નોંધે છે. ભારત કૃષિસંસ્કૃતિ ધરાવતો દેશ છે. ખેડૂત...
તાજેતરની પોસ્ટ્સ
  ૨૯ જુન એટલે સુર સમ્રાટ પુ. બાપુનો જન્મ દિવસ . નારાયણ સ્વામી ( પૂ..બાપુના જીવન ઝરમર વિશે થોડું જાણીએ ) જન્મ અષાઢ સુદ બીજ , વિક્રમ સંવત ૧૯૯૪ તારીખ ૨૯ જુન ૧૯૩૮ ગામ આંકડીયા , ઢસા બ્રહ્મલીન ૧૬ સપ્ટેમ્બર ૨૦૦૦ રવિવાર , ભાદરવા વદ બીજ વિક્રમ સંવત ૨૦૫૬ માંડવી , કચ્છ બાળપણનુ નામ : શકિતીદાન મહિદાનજી લાંગાવદરા પિતાજીનુ નામ: શ્રી મહિદાનજી લાંગાવદરા માતાજીનુ નામ: શ્રી જીવુબાબેન લાંગાવદરા અભ્યાસ: ૨ ઘોરણ સુધી ગુરુ : પ;પૂ; શ્રી. સરધાર ના મહાન સંતશ્રી હરીહરાનંદજી બાપુ કાઠીયાવાડના ઢસા તાલુકામાં આવેલું દેરડી ગામમાં ઝાપામાં વાવને કાંઠે માતાજી આઈ જાનબાઈમાંની ડેરી છે. ઢસાથી નજીક આંકડીયા ગામમાં માતાજી આઈ જાનબાઈની દશમી પેઢીએ શ્રી મહીદાનજી લાંગાવદરાનો જન્મ થયો શ્રી મહિદાનજીને ભજન, છંદ, દુહા બોલવાનો શોખ હતો. તેમના પત્ની શ્રી જીવુબાબેન ખુબ જ પવિત્ર આત્મા હતા. દેરક કાર્ય ભગવત કિર્તન સાથે પોતાના હાથે કરતા, ગામમાં આવતા સંત સાધુઓ પ્રત્યે જીવુબામાં ને અનોખો ભક્તિ ભાવ હતો. આવા પવિત્ર હૃદયી પુણ્યાત્માને ત્યાં વિક્રમ સંવત ૧૯૯૪ નાં અષાઢ સુદ-બીજ તા. ૨૯-૬-૧૯૩૮ નાં એક તેજસ્વી બાળકનો જન્મ થયો. તેનું નામ શક્તિદાન રાખવામા...

💐જાણવા જેવું💐

🙏🌹 * पिंडे सो  ब्रह्मंडे * । * मानव शरीर के बारे में जानें * * 01. * पंच महाभूत: पृथ्वी, जल, वायु, प्रकाश, आकाश; पाँच इन्द्रिय अंग: - आँख, कान, नाक, जीभ, त्वचा, पाँच इन्द्रिय अंग: - हाथ, पैर, गुदा, लिंग, वाणी, पाँच तन्मात्राएँ: शब्द स्पर्श, रूप, स्वाद, गंध; चार दिल हैं मन, बुद्धि, चित्त, अहंकार और आत्मा - इस प्रकार शरीर 5 तत्वों से बना है। * 05. * मल, मूत्र, बछड़ा, वीर्य, ​​भूख, प्यास, हंसी, रोना, नींद, उल्टी, खांसी, छींकना, बगासु - ये 13 (तेरह) शरीर की प्राकृतिक अशुद्धियाँ हैं। * 05. * आंख -2, नाक -2, कान -2, मुंह, लिंग और गुदा- यह शरीर का एक ऐसा शहर है जिसमें कुल 9 (नौ) दरवाजे हैं। * 05. * आदि (मानसिक पीड़ा): व्याधि (शारीरिक दर्द) उपधि (दैवीय दर्द) ये शरीर के तीन मुख्य दर्द हैं। * 05. * पूरी दुनिया में साढ़े सात अरब की आबादी है लेकिन उन सभी में एक ही फिंगरप्रिंट नहीं है। * 05. * एक दिन में, शरीर 21,500 सांस लेता है। * ०५. * शरीर में सांस लेने की क्रिया को पूरक करते हुए, सांस को पकड़ने की क्रिया को कुंभक कहा जाता है और सांस छोड़ने की यौगिक प्रक्रिया को रेचक कहा जाता है। * 05. * ...
ब्रह्मानंद लादुदान, रंगदास, ब्रह्मानंद उपनाम जन्म 1772 अवसान  1832 परिवार की मां - लालुबा; पिता - शंभुदान गढ़वी पिंगल और रैतिक का अध्ययन करें स्वामीनारायण संप्रदाय का साधु क्षेत्र जीवन टपकता है राजस्थान के शिरोही राज्य में चरण परिवार में लादुदानजी के रूप में जन्मे शिरोही के राजकुमार ने उन्हें कविता पढ़ने के लिए भुज भेज दिया अध्ययन 1804 - स्वामी सहजानंदजी के साथ पुनर्मिलन। स्वामी सहजानंद से प्रेरित लादूदानजी सेवानिवृत्त हो गए। स्वामी ब्रह्मानंद हो गए। वड़ताल का विश्व प्रसिद्ध स्वामीनारायण मंदिर स्वामी ब्रह्मानंद की देखरेख में बनाया गया था। जूनागढ़ और मूल के स्वामीनारायण मंदिर भी उनके प्रवास के दौरान बनाए गए थे। गुजराती भाषा में लगभग 8000 छंदों की रचना और हिंदी में लंबी कविताएँ ब्रह्मानंद ने पहले शिव भजन के बाद गणेश वंदन की भजनों की रचना की। फिर रामवानी ने कुशना भजन दुर्गावनी की रचना की। गणेश भजन: जय गणेश ज्ञाननाथ दया निधि शिव भजन; सदाशिव सर्ववर दाता दिगंबर होतो आइसा हो राम भजन: रामनाम सुमरले का निधन कुषाण भजन: श्री कुष्णा कहे सूर्य अर्जन बेट हमरी तुमको समाजु ब्रह्मज्ञान निधान दुर्गा...
 #हिंदुओं #जानो #अपने #धर्म और #संस्कृति के #बारे #मे पाण्डव पाँच भाई थे जिनके नाम हैं - 1. युधिष्ठिर    2. भीम    3. अर्जुन 4. नकुल।      5. सहदेव ( इन पांचों के अलावा , महाबली कर्ण भी कुंती के ही पुत्र थे , परन्तु उनकी गिनती पांडवों में नहीं की जाती है ) यहाँ ध्यान रखें कि… पाण्डु के उपरोक्त पाँचों पुत्रों में से युधिष्ठिर, भीम और अर्जुन की माता कुन्ती थीं ……तथा , नकुल और सहदेव की माता माद्री थी । वहीँ …. धृतराष्ट्र और गांधारी के सौ पुत्र….. कौरव कहलाए जिनके नाम हैं - 1. दुर्योधन      2. दुःशासन   3. दुःसह 4. दुःशल        5. जलसंघ    6. सम 7. सह            8. विंद         9. अनुविंद 10. दुर्धर्ष       11. सुबाहु।   12. दुषप्रधर्षण 13. दुर्मर्षण।   14. दुर्मुख     15. दुष्कर्ण 16. विकर्ण     17. शल       18. सत्वान 19. सुलोचन   20. चित्र...

ચારણ મહાત્મા સંતશ્રી નાગજણ ભગત રાજજૈયા

🌼नागाजण भगत राजैया 🌼        गाम. कालीकराय  तालुको पेटलावद जीलो.जाबुआ मा परजीया चारण ना नरा वंश नी पेटा साखा राजैया मां नागाजण भगत थाईग्या।      नागाजणभा नानपण थी  साधु  संतो ने जमाडता एने पोताना घरमा थी जे पैसा होय ते नो सामान लई आवी ने  दान करी नाखता आथी तेमना माता ने हंमेशा तेमनी चीता थती हती।           आथी तेमनी माता ऐ ऐक दीवस तेमणे पोताना सगा वहाला नी पासे चीन्ता व्यकत करता जणाव्यू के तमे बळद ना वेपारे जाव सो तो नागाजण ने भेगो लेता जाव।                  आथी ऐकदीवस नागाजणभा ना सगावहाला चारणो जे बळद ना वेपारे जता ता तो नागाजणभा ने पण साथे लीधा। बळद नो वेपार करवा जता  हता त्यारे तेमने रस्ता मां केटलाक साधु संतो मळ्या। तो नागाजणभा ये तेमने पुछ्यु के तमे बधा क्या जाव छो। तो साधु ऐ जवाब आप्यो के अमे उजैन कुंभ नो मेळो भराणो छे त्या जाई छी।  आ साभळी ने नागाजणभा तो साधु संतो ने मानवा वाळा अटले तेम ने पण त्या जवा नु मन थ्यु।        ...