મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

એપ્રિલ, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

મારે જાવુ બરસાના ગામ - Kangopi Sevantra Full Comady | Kangopi Part-2 | S...

સર ભગવતસિંહજી

મહારાજા ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા (ગોંડલના બાપુ) ShareTweetPinMail જન્મ : ૨૪ ઓક્ટોબર ૧૮૬૫ , કારતક સુદ પાંચમ, ધોરાજી અવસાન :– ૯ માર્ચ ૧૯૪૪ ઉપનામ :– ગોંડલ બાપુ માતા :– મોંઘીબા પિતા :– સંગ્રામસિંહ ભાણજી જાડેજા રાજ્યાભિષેક:– ૨૫ ઓગસ્ટ ૧૮૬૯ માં પિતા સંગ્રામજી બાપુનું અવસાન થતા ગોંડલની ગાદી પર બેઠા અને ત્યારબાદ ઈ.સ. ૧૮૮૪ માં ગોંડલ ની સ્વતંત્ર સત્તા સંભાળી. લગ્ન – (ચાર રાણીઓ) :– પટરાણી સાહેબ નંદકુંવરબા (ધરમપુર ના કુંવરી), બીજા રાણીસાહેબ વાંકાનેરના કુંવરી, ત્રીજા રાણીસાહેબ મીણાપુરના કુંવરી, ચોથા રાણીસાહેબ ચુડાના કુંવરી હતા. સંતાનો :– ભોજરાજસિંહ, ભૂપતસિંહજી, કિરીટસિંહજી, નટવરસિંહજી, બાકુંવરબા , લીલાબા, તારાબા. અભ્યાસ :-  નવ વર્ષની ઉંમરે ઈ.સ. ૧૮૭૫ માં રાજકુમાર કોલેજ માં અભ્યાસ માટે દાખલ થયા. ૧૮૮૭ – સ્કોટલેન્ડ ની એડિનબરો યુનિવર્સિટીમાંથી એલ.એલ.ડી (ડોકટરી અભ્યાસ). ૧૮૯૦ – એડિનબરોમાંથી એમ.બી.સી.એમ અને એમ.આર.સી.પી. ૧૮૯૫ – એડિનબરો રોયલ કોલેજમાંથી એફ. આર. સી. પી. અને એમ. ડી -આયુર્વેદ ના સંક્ષિપ્ત ઇતિહાસની શોધખોળ માટે વ્યવસાય : રાજકર્તા ૧૮૮૭ – માં સૌ પ્રથમ ટેલીફોન લાઈન (દરબારગઢ થી હ...