મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે
पौराणिक कथावाचक: श्री कानजी  भूटा  बारोट ॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥॥ जाने-माने कथाकार श्री कानजी  भूटा  बारोट, जो बगसारा, काठी और मेर के बहिवांचा बा रोट (19 ईस्वी के आसपास पैदा हुए) के पास टिम्बाला गाँव के मूल निवासी हैं। एक बच्चे के रूप में, मुझे कई संघर्षों को सहना पड़ा। सात साल की उम्र में, उनके पिता की छत्रछाया गिर गई और सारी ज़िम्मेदारी उनके कंधों पर आ गई। "दुख एक आदमी के जीवन को आकार देता है।" इस कथन से समझ में आया और श्री कानजी  भूटा  बारोट लोकगीतों के कथानक पर पहुँच गए। मैं गाँव के एक स्कूल में मुश्किल से पाँच गुजरातियों को पढ़ा सकता था, लेकिन चार दीवारों के बीच सीखना न केवल जीवन में उपयोगी है, बल्कि केवल गिनती ही उपयोगी है। तुलसीदास, सूरदास, मीराबाई, नरसिंह मेहता सभी किस कॉलेज में पढ़ने गए थे। कांजीभाई पहले से ही संतों की सुनते हैं, भजन सुनते हैं और गाते भी हैं। मंजीरा या पखाज खुद बजाता है। खिचगाम से लखी रामबापू का सत्संग हुआ। कुछ साल पहले तुलशिश्याम में भादरवी अमास का मेला लगता था। जूनागढ़ के शिवरात्रि मेले में उपस्थित होना चाहिए। थोड़ी देर के लिए, सभी ...

ચલાળાના કાઠી સંત આપા દાનાભગત

चलाला  के आपा दाना ने सादुल भगत के भ्रम को तोड़ दिया और उन्हें भजन एव्स में ड्रम तोड़ दिया। -------------------------------------------------------------- ------------- चलाला  के संत आपा दानभगत ने  देवीदासजी महाराज के अतुलनीय सेवा रवैये की कई कहानियाँ सुनी थीं। सादुल भगत ने भजन के दौरान भावुक संबंधों को भी सुना। देवीदासजी महाराज को देखने में बहुत समय लगा इच्छाओं के बावजूद, यह स्टेशन के झगड़े के कारण अधूरा रह गया। उसे नौकरों के बीच जाना पड़ा। संयोगवश, वे परबस्थान के निकट आ गए, इसलिए अनायस ने मौके का फायदा उठाने और परबस्थान जाने का फैसला किया। देवीदासजी महाराज को शाम को यह खबर मिली। वह बहुत प्रसन्न हुए और भक्त के साथ-साथ अन्य भक्तों को भी भक्त को उचित सत्कार देने के निर्देश दिए। अगले दिन दाना के भक्त पच्चीस नौकरों के साथ निर्वासन में पहुंचे। देवीदासजी के सामने चलते हुए, वह उनसे प्यार से मिले और कुशल उपस्थित होने के लिए कहा और एक अंश की व्यवस्था की। दिनचर्या के बाद, परिवार एक साथ बैठकर भोजन करता था। उसके बाद, देवीदासजी महाराज के साथ आश्रम में घूमे और गौशाला, विकलांग आगंतुकों...

ભોજા ભગતનાં ભજન નો ભાવાર્થ

 🐜હાલો હાલો કીડી બાઈની જાનમાં 🐜 ‼️કીડી ચોખા લે ચાલી, બીચમે મિલગઈ દાળ‼️ ‼️દો દો બાતા ના બને કાતો ચોખા લે કાતો દાળ‼️ જન્મ:- ૧૭૮૫ ફતેપુર અથવા દેવકી ગલોળ, ગુજરાત, ભારત  સ્વધામ:- ૧૮૫૦ વીરપુર, ગુજરાત, ભારત. વ્યવસાય ખેડૂત, સંત, કવિ માતા-પિતા:- કરસન સાવલિયા, ગંગાબાઇ સાવલિયા.  #BHOJABHAGAT ભોજા ભગત (૧૭૮૫-૧૮૫૦), જેઓ ભોજલ અથવા ભોજલરામ તરીકે જાણીતા છે, ગુજરાત, ભારતના સનાતની સંત કવિ હતા. ભોજા અથવા ભોજોનો જન્મ ૧૭૮૫માં લેઉઆ કણબી જ્ઞાતિમાં ફતેહપુર અથવા દેવકી ગલોળ ગામમાં જેતપુર નજીક સૌરાષ્ટ્રમાં થયો હતો. તેમનાં પિતાનું નામ કરસનદાસ અને માતાનું નામ ગંગાબાઇ હતું. તેમની કૌટુંબિક અટક સાવલિયા હતી. ૧૨ વર્ષની ઉંમરે તેઓ તેમનાં ગુરૂને મળ્યાં જેઓ ગિરનારના સંન્યાસી હતી. જ્યારે તેઓ ૨૪ વર્ષના થયા ત્યારે તેમનું કુટુંબ અમરેલી નજીક ફતેપુર ગામમાં સ્થાયી થયું. તેઓ પછીથી ભોજા ભગત અને ત્યારબાદ ભોજલરામ તરીકે જાણીતા થયા વ્યવસાયે તેઓ ખેડૂત હતા. અભણ હોવા છતાં તેમનાં ગિરનારી ગુરૂના આશીર્વાદથી તેમણે કવિતાઓ અને ગીતો લખ્યા જેમાં સામાજિક દૂષણો પરનો વિરોધ હતો,  તે ‼️ભોજા ભગતના ચાબખાઓ તરીકે પ્રખ્યાત છે‼️ ૧૮૫૦માં ...

ચારણશક્તિ જેતબાઈમાઁ

  ચારણશક્તિ આઈમાઁ      જેતબાઈમાઁ આઇ જેતબાઇ માનો જન્મ સં. ૧૫૧૫ માં ખેડા જિલ્લાના વાલવોડ ગામમાં થએલો . એમના પિતાનું નામ લાખાજી મહેડૂ. આઇ જેતબાઇનું મોસાળ એજ ગામ વાલવોડના મહિયા શાખાના ચારણોમાં હતું. આઇનાં માતાનું નામ જાણવા મળ્યું નથી, પરંતુ પરાપૂર્વથી આઇ જેતબાઇનાં માતુશ્રીને શક્તિમાના નામથી ઓળખવામાં આવે છે. આઇના પિતા લાખા ગઢવીને ત્યાં ગાયો ભેંસો માલ ઢોર ખૂબ પ્રમાણમાં હતાં. મહીકાંઠાની બહુ સારી કહેવાય તેવી જમીન હતી, ખુબ સુખી હતા. બોરસદ તાલુકાના ઝારોળા ગામે વીર પુરૂષના એક પાળિયા પર આઇ જેતબાઇના નામની સાથે સં . ૧૫૧૫ લખાએલા છે. એટલે માની શકાય કે તેઓનો જન્મ સં. ૧૫૧૫ લગભગ કદાચ તેથી પહેલાં થયો હોય. વળી ચારણ પરંપરા માને છે કે આઇ જેતબાઇ ચારણ મહાત્મા ભક્ત કવિ શ્રીઇસરદાસજીનાં સમકાલીન હતાં. ઇસરદાસજીનો જન્મ રાં. ૧૫૧૫ માં થએલો. આઇ જેતબાઇ અત્યંત સ્વરૂપવાન હતાં. સાથે સાથે ખૂબ અટંકી પ્રકૃતિવાળાં, ચારણવટવાળાં હતાં, વાલવોડમાં એ વખતે મહેડુ, મહિયા, દેથા, શામળ, સિંહઢાયચી વગેરે અનેક શાખાના ચારણોનાં કુલ મળીને ૧૦૦ લગભગ ઘર હતાં. મોટો ગઢવાડો હતો. પરંપરાથી વાલવોડમાં વિધાના સંસ્કાર જળવાતા, તેમજ જંગતબા...

અણનમ ચારણ એવા વીર વિહળ રાબા

                                               🙏  !! અણનમ ચારણ !! 🙏 મિત્રો આ વાત  અણનમ ચારણ એવા વીર વિહળ રાબાની છે  આ સંસારની અંદર ભાઈબંધો તો કંઈક ભાળ્યા, પ્રાણને સાટે પ્રાણ કાઢી દેનાર દીઠા, પણ જુગજુગ જેની નામના રહી ગઈ એવા, બાર એકલોહિયા દોસ્તો તો સોરઠમાં આંબરડી ગામને ટીંબે આજથી સાડા ચાર સો વરસ ઉપર પાક્યા હતા. બે નહિ, ચાર નહિ, પણ બાર ભાઈબંધનું જૂથ. બારે અંતર એકબીજાને આંટી લઈ ગયેલાં. બાર મંકોડા મેળવીને બનાવેલી લોઢાની સાંકળ જોઈ લ્યો. બાર બોળિયાં સોંસરવો એક જ આત્મા રમી રહ્યો છે. સૂરજ-ચંદ્રની સાખે બેસીને બારે ભાઈબંધોએ એક દિવસ સમી સાંજને પહોરે કાંડાં બાંધ્યાં. છેલ્લી વારની ગાંઠ વાળી. બારેનો સરદાર વીસળ રાબો : પરજિયો ચારણ : સાત ગામડાંનો ધણી : હળવદના રાજસાહેબનો જમણો હાથ : જેના વાંસામાં જોગમાયાનો થાપો પડ્યો છે : જેણે પોતાની તલવાર વિના આ ધરતીના પડ ઉપર બીજા કોઈને માથું ન નમાવવાનાં વ્રત લીધાં છે : દેવતા જેને મોઢામોઢ હોંકારા દે છે: એવા અણનમ કહેવાતા વીસળ રાબાએ વાત ઉચ...

રૂપલમાંનું શરણું | Rupal Maa Nu Sharanu | Rupal Ma New song | Charan Ha...

રૂપલમાંનું શરણું | Rupal Maa Nu Sharanu | Rupal Ma New song | Charan Ha...
 આનંદ નો ગરબો 🙏🏻 આઈ આજ મને આનંદ વાદ્યો અતિ ઘણો મા ગાવા ગરબા – છંદ, બહુચર આપ તણો મા………………૧ અળવે આળ પંપાળ, અપેક્ષા આણી મા છો ઈચ્છવા પ્રતિપાળ, દ્યો અમૃતવાણી મા………………૨ સ્વર્ગ મૃત્યુ પાતાળ, વાસ સકળતારો મા બાળ કરી સંભાળ, કર ઝાલો મ્હારો મા…………………….૩ તોતળાજ મુખ તન્ન, તો ત તોય કહે મા અર્ભક માગે અન્ન, નિજ માતા મને લ્હે મા……………..૪ નહીં સવ્ય અપસવ્ય, કહી કાંઈ જાણું મા કવિ કહાવા કવ્ય, મન મિથ્યા આણું મા………………..૫ કુલજ કુપાત્ર કુશીલ, કર્મ અકર્મ ભર્યો મા મુરખમાં અણમોલ, રસ રટવાં વિચર્યો મા……………..૬ મુઢ પ્રોઢગતિ મત્ય, મન મિથ્યા માપી મા કોણ લહે ઉત્પત્ય વિશ્ર્વ રહ્યાં વ્યાપી મા……………….૭ પ્રાક્રમ પ્રોઢ પ્રચંડ, પ્રબળ ન પળ પ્રીંછુ મા પૂરણ પ્રકટ અખંડ, યજ્ઞ થકો ઈચ્છુ મા…………………..૮ અવર્ણ ઓછો પાત્ર, અકલ કરી આણું મા પામુ નહી પળ માત્ર, મન જાણું નાણુ મા……………….૯ રસના યુગ્મ હજાર, તે રટતાં હર્યો મા ઈશે અંશ લગાર, લઈ મન્મથ માર્યો મા………………..૧૦ મારકંડ મુનિરાય, મુખમહાત્મ ભાખ્યું મા જૈમિનિ ઋષિ જેવાય, ઉર અંતર રાખ્યું મા……………….૧૧ અણ ગણ ગુણ ગતિ ગોત, ખેલ ખરો ન્યારો મા માત જાગતિ જ્યોત, જળહળ તો પારો મા………………..૧૨ જશ તૃણ વત ગુણ ગા...

Jungi Vara Vachhara Rana Full Song And History | Hareshdan Suru | Charan Hamir | JV Jam | Jungivara

Jungi Vara Vachhara Rana Full Song And History | Hareshdan Suru | Charan Hamir | JV Jam | Jungivara ��Song:-Jungivara Vachhara Rana ��Singer:-Charan Hamir

આપણી સંસ્કૃતિ આપણો વારસો

#_ઘોડી_ને_ઘોડેસવાર ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઉપડિયા, (કાં) મરઘાનેણી માણવા, (કાં) ખગ વાયા ખડિયા એક સખી બીજી સખીને પૂછે છે કે, આવી મેઘભીની, મુશ્કેલ ભોમને માથે આવા ભલા ઘોડા પર ચડીને ઊપડતે ડાબલે આ અસવાર ક્યાં જતા હશે ? જવાબ મળે છે કે, બીજે ક્યાં જાય ? – બેમાંથી એક માર્ગે : કાં પોતાની મૃગનયની સ્ત્રીને મળવા, ને કાં સંગ્રામમાં ખડગ વીંઝવા; કાં પ્રેમપંથે ને કાં શૌર્યપંથે. કોઈ ઘોડો, કોઈ પરખડો, કોઈ સચંગી નાર, સરજનહારે સરજિયાં, તીનું રતન સંસાર. પ્રભુએ ત્રણ રત્નો સંસારમાં સરજ્યાં છે : કોઈ તેજી ઘેાડો, કોઈ શુરવીર પુરુષ ને કોઈ એને શોભાવનારી સુલક્ષણી નારી. ત્રણેનો મેળ પ્રભુ જ મેળવી શકે છે. ભલ ઘોડા, વલ વંકડા, હલ બાંધવા હથિયાર, ઝાઝા ઘોડામાં ઝીંકવા, મરવું એક જ વાર. ભલા ઘોડા સવારી કરવાના હોય, શિર પર વાંકડિયા વાળ હોય ને અંગે બાંધવાને હથિયાર હોય, પછી બહોળા શત્રુ-ઘોડેસવારો પર ત્રાટકવાનું હોય, તો પછી ભલે મોત આવે – મરવું તો એક જ વાર છે ને ! મેથળી ગામને ચોરે એક દિવસ સાંજે કાઠિયાવાડનાં ઘોડાંની વાતો મંડાણી હતી : કોઈ માણકીનાં વખાણ કરતું હતું, તો કોઈ તાજણનાં પરાક્રમ કહેતું હતું. એમ બેરી, ​ફૂલમાળ, રેશમ, વાંદર્ય...વગેર...
કવિ શ્રી દાદબાપુની ઉત્તમ રચના..મારા ફળિયાના વડલા કેરી ડાળ હીંચકો હીરલે ભર્યો... (👩દીકરી માટેની રચના)      ▶️મારા ફળિયાના વડલા કેરી ડાળ હીંચકો હીરલે ભર્યો;   પંખીડા આવી આવીને ઊડી જાય ,એને ટહુકો તારો સાંભર્યો.... 🔸️દીકરી તને વઢવાના ઘણા કોડ , પણ એકેય  તે ગુન્હો ના કર્યો; તારા દુઃખમાં હું થાવ ભાગીદારી પણ તે નિઃશાસો ના એકેય ભર્યો...મારા ફળિયાના...  🔸️દીકરી તુ તો હસમુખીને હેતાળ , વ્હાલપનો જાણે વીરડો; તારા ગીતડે મધમધે આખુ ગામ ,ચોરોને  પાણી શેરડો ...મારા ફળિયાના... 🔸️દીકરી તારો બાપુ બાપુ કેરો સાદ ,ગૂંજામાં ભરીને રાખીયો; જ્યારે આવે છે તારી બહુ યાદ,ત્યારે છાનો છાનો ચાખીયો..મારા ફળિયા... 🔸️દીકરી તે ભાઈના મીઠડા લીધેલા આઠે પહોર , ઈ ટચકાંએ ઓરડો ભર્યો ; ટચકાં  ઉપાડે છે તારો વીર ,એનાથી એકેય ના ઉપડ્યો..મારા ફળિયા... 🔸️દીકરી તે ગજા ઉપરવટ કીધા કામ , તારા ડીલનો ના તે ધડો કર્યો; તે તો માંડ રે ઊઘાડી જ્યાં આંખ , ત્યાંતો વરઘોડો તારો આવી ઊભો રહ્યો...મારા ફળિયા.... 🔸️દીકરી તારી એટલી બધી છે ગરવાઈ , કે ગરવો ત્યાં ટૂંકો પડ્યો; તને સો-સો સલામુ મારા...

मंदिर में दर्शन करने वाले इस बात को जरूर जानले

*थोड़ा समय निकाल कर जरूर पढ़ें* प्रश्न - मंदिर में दर्शन के बाद बाहर सीढ़ी पर थोड़ी देर क्यों बैठा जाता है? उत्तर - परम्परा हैं कि किसी भी मंदिर में दर्शन के बाद बाहर आकर मंदिर की पैड़ी या ऑटले पर थोड़ी देर बैठना। क्या आप जानते हैं इस परंपरा का क्या कारण है?      आजकल तो लोग मंदिर की पैड़ी पर बैठकर अपने घर/व्यापार/राजनीति इत्यादि की चर्चा करते हैं, परंतु यह प्राचीन परंपरा एक विशेष उद्देश्य के लिए बनाई गई है। वास्तव में मंदिर की पैड़ी पर बैठ कर एक श्लोक बोलना चाहिए। यह श्लोक आजकल के लोग भूल गए हैं। इस लोक को मनन करें और आने वाली पीढ़ी को भी बताएं। श्लोक इस प्रकार है -             *अनायासेन मरणम् ,*             *बिना देन्येन जीवनम्।*             *देहान्त तव सानिध्यम् ,*             *देहि मे परमेश्वरम्॥*       इस श्लोक का अर्थ है -   *अनायासेन मरणम्* अर्थात् बिना तकलीफ के हमारी मृत्यु हो और कभी भी बीमार होकर बिस्तर पर न पड़ें। कष्ट उठाकर...

મારે જાવુ બરસાના ગામ - Kangopi Sevantra Full Comady | Kangopi Part-2 | S...

સર ભગવતસિંહજી

મહારાજા ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા (ગોંડલના બાપુ) ShareTweetPinMail જન્મ : ૨૪ ઓક્ટોબર ૧૮૬૫ , કારતક સુદ પાંચમ, ધોરાજી અવસાન :– ૯ માર્ચ ૧૯૪૪ ઉપનામ :– ગોંડલ બાપુ માતા :– મોંઘીબા પિતા :– સંગ્રામસિંહ ભાણજી જાડેજા રાજ્યાભિષેક:– ૨૫ ઓગસ્ટ ૧૮૬૯ માં પિતા સંગ્રામજી બાપુનું અવસાન થતા ગોંડલની ગાદી પર બેઠા અને ત્યારબાદ ઈ.સ. ૧૮૮૪ માં ગોંડલ ની સ્વતંત્ર સત્તા સંભાળી. લગ્ન – (ચાર રાણીઓ) :– પટરાણી સાહેબ નંદકુંવરબા (ધરમપુર ના કુંવરી), બીજા રાણીસાહેબ વાંકાનેરના કુંવરી, ત્રીજા રાણીસાહેબ મીણાપુરના કુંવરી, ચોથા રાણીસાહેબ ચુડાના કુંવરી હતા. સંતાનો :– ભોજરાજસિંહ, ભૂપતસિંહજી, કિરીટસિંહજી, નટવરસિંહજી, બાકુંવરબા , લીલાબા, તારાબા. અભ્યાસ :-  નવ વર્ષની ઉંમરે ઈ.સ. ૧૮૭૫ માં રાજકુમાર કોલેજ માં અભ્યાસ માટે દાખલ થયા. ૧૮૮૭ – સ્કોટલેન્ડ ની એડિનબરો યુનિવર્સિટીમાંથી એલ.એલ.ડી (ડોકટરી અભ્યાસ). ૧૮૯૦ – એડિનબરોમાંથી એમ.બી.સી.એમ અને એમ.આર.સી.પી. ૧૮૯૫ – એડિનબરો રોયલ કોલેજમાંથી એફ. આર. સી. પી. અને એમ. ડી -આયુર્વેદ ના સંક્ષિપ્ત ઇતિહાસની શોધખોળ માટે વ્યવસાય : રાજકર્તા ૧૮૮૭ – માં સૌ પ્રથમ ટેલીફોન લાઈન (દરબારગઢ થી હ...