મુખ્ય સામગ્રી પર જાઓ
કવિ શ્રી દાદબાપુની ઉત્તમ રચના..મારા ફળિયાના વડલા કેરી ડાળ હીંચકો હીરલે ભર્યો... (👩દીકરી માટેની રચના)
  
  ▶️મારા ફળિયાના વડલા કેરી ડાળ હીંચકો હીરલે ભર્યો;
  પંખીડા આવી આવીને ઊડી જાય ,એને ટહુકો તારો સાંભર્યો....

🔸️દીકરી તને વઢવાના ઘણા કોડ , પણ એકેય  તે ગુન્હો ના કર્યો;
તારા દુઃખમાં હું થાવ ભાગીદારી પણ તે નિઃશાસો ના એકેય ભર્યો...મારા ફળિયાના... 

🔸️દીકરી તુ તો હસમુખીને હેતાળ , વ્હાલપનો જાણે વીરડો;
તારા ગીતડે મધમધે આખુ ગામ ,ચોરોને  પાણી શેરડો ...મારા ફળિયાના...

🔸️દીકરી તારો બાપુ બાપુ કેરો સાદ ,ગૂંજામાં ભરીને રાખીયો;
જ્યારે આવે છે તારી બહુ યાદ,ત્યારે છાનો છાનો ચાખીયો..મારા ફળિયા...

🔸️દીકરી તે ભાઈના મીઠડા લીધેલા આઠે પહોર , ઈ ટચકાંએ ઓરડો ભર્યો ;
ટચકાં  ઉપાડે છે તારો વીર ,એનાથી એકેય ના ઉપડ્યો..મારા ફળિયા...

🔸️દીકરી તે ગજા ઉપરવટ કીધા કામ , તારા ડીલનો ના તે ધડો કર્યો;
તે તો માંડ રે ઊઘાડી જ્યાં આંખ , ત્યાંતો વરઘોડો તારો આવી ઊભો રહ્યો...મારા ફળિયા....

🔸️દીકરી તારી એટલી બધી છે ગરવાઈ , કે ગરવો ત્યાં ટૂંકો પડ્યો;
તને સો-સો સલામુ મારા ફૂલ , તારી પાસે  'દાદ'  નાનો પડ્યો..મારા ફળિયાના ...

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ભરવાડ સમાજનો ગૌરવવંતો ઇતિહાસ

*🔥 વરહડા નો "રૂપો ભરવાડ"🔥*     👉🏻     આ ઘટના ખંભાત મા નવાબ સરકાર વખત ની છે. વરહડા ગામ ખંભાત થી  ચારેક ગાઉ પર છે. આ ગામ મા જાજી વસ્તી મોલેસ્લામ ગરાસિયાઓની , કરફાટ મીજાજ ના મોલેસ્લ...

બચુભાઈ શ્રીમાળી રચિત માતાજીનું સપાખરૂ

॥ જગદંબા સ્તવન ॥    ગીત:~સપાખરુ અંબા અચંબા પ્રલંબા , તેજ બંબા જગદંબા, આદિ વાસ હે તવમ્બા , દશે દિકંબા વ્રદાઇ . શકમ્બા સદંબા શુભમંબા , સ્વાવલંબા શિવા , વેદે તું વિદંબા , સચ્ચિદંબા વખણાઇ .~૦૧ નિપાવ્યા ભ્રેમંડા અંડા , નારાયણી નવેખંડા, માર દીયા ઉદંડા કુ , દંડા દઇ માત . ઠારીયા દાનવા બંડા , કરીયા ઘમંડા ઠંડા , રોપિયા અખંડા નામ , ઝંડા રળિયાત .~૦૨ ભગતા તારણાં , તું ઉતારણા ભારણાં ભૂમિ , કારણાં જગત દુ:ખ . હારણાં કુશલ . મારણાં અસુર લીયે , ચારણાં ઓવારણાં માં , રાખ્યે ધારણાં , બંધાવે પારણાં રાંદલ .~૦૩ મહાખલ દૈત્ય બુરા , ચુરા ચુરા કીયા મુરા , મુગુટ મયુરા , વ્રજ મથુરા મુકામ . રણછોડ રણશુરા , મંગલ મધુરા રટે, નિત ઝળહળા નુરા , આશાપુરા નામ .~૦૪ ચારવાણી ચારખાણી , પરખાણી ચરચાણી , વેદવાણી પુરાણીયે , વખાણી વિશાળ . મેરિયા ભુવાને , પુત્ર જાણી દયા આણી મળી , પ્રગટ બ્રહ્માણી , નાણી બુટ પરચાળ . ~૦૫ માડી તું સરિતા વૃંદા , મંદાકિની વંદા માત , નંદા તું અલક નંદા , મહા નંદા નામ . ફાલગુની ગુણ છંદા , ગાતા કટે ભવફંદા , હેતે હર્ષ કંદા પુરે , હરસંદા હામ .~૦૬ અખીયાત રટુ બાત , હજ...

Swarga Our Nark

*ब्रह्माण्ड के चौदह भुवन, स्वर्ग-नर्क व अन्यान्य लोकों का वर्णन!*🚩🙏 भारतीय पौराणिक ग्रंथों में बहुत सारे अंश प्रक्षिप्त हैं | उन्हें बाद के समयों में अर्थलोलुप और परान्न्भोजी विद्वानों ने कुटिलता पूर्वक (कही-कहीं कथा के रूप में) अलग से लिखा है | इससे धर्म की महती हानि हुई है। आधुनिक विद्वानों का ये कर्तव्य है कि वे धार्मिक ग्रंथों में आई उन विसंगतियों को दूर करें जिनसे भ्रम या भ्रान्ति की स्थिति बनती है | ज्ञान से ही श्रेष्ठता और विनम्रता आती है | धर्मान्ध आक्रमणकारियों ने मध्ययुग में अत्यधिक मात्रा में प्राचीन भारतीय ग्रंथों को अग्नि में भास्मिसात कर दिया जिनमे बहुमूल्य जाकारियां थी | फिर भी तत्कालीन कुछ विद्वानों के अतुलनीय बलिदानों से कई सारे ग्रन्थ सुरक्षित रह गए जिनमे बौद्ध और जैन धर्म के ग्रन्थ भी थे | इन बौद्ध और जैन धर्मग्रंथों में वर्णित ब्रह्माण्ड की संरचना, विभिन्न लोकों, उन लोकों में रहने वाले प्राणियों और वहाँ के नियमों की जानकारियाँ सनातन धर्मग्रंथों से प्रेरित हैं। उनका कहना है कि समस्त संसारी जीवों का अस्तित्व नारकी, देव, तिर्यक (पशु, पक्षी, कीड़े,) और मनुष्य...