મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

Isara So Parmeswara

મહાત્મા ઇસરદાસ જન્મ વિક્રમ સંવત ૧૫૧૫ શ્રાવણ સુદ બીજ મહાત્મા ઇસરદાસજીનો જન્મ મારવાડના ભાદ્રેશ ગામમાં વિક્રમ સંવત ૧૫૧૫ માં શ્રાવણ સુદ બીજના પવિત્ર દિવસે થયો. તેમના પિત...

નાગબાઈ માતાજીનો સારસી છંદ

પાપ ભર્યો ગરવાપતિ, કહ્યું ન માન્યો કેણ,   દેવી દુભાતે દિલે, વદતી નાગઇ વેણ   *છંદઃ સારસી*   મનખોટ મહિપત મેલ માજા,અમ ધરાં પર આવિયો,   રજવટ તણી નહિ રીત રાજા,લાવ લશ્કર લાવિયો,   હું ભીન ભા તું પુણ્ય પાજા,ધરણ કાં અવળી ફરી   નકળંક અશરણ શરણ નાગઇ,હરણ દુઃખ હરજોગરી   જીય હરણ દુઃખ હરજોગરી....(૧)   ક્ળરૂપ ધ્રાપ્યોં નહિં ક્ટકેં,ધરાપત ગરવા ધણી,   લાંધણ્યો સાવજ કેમ લટકે,ભરખ કરવા તૃણ ભણી,   દળ અક્ળ મોક્ળ-દણિ અણાં પતિ! જો વિચારી મન જરી   નકળંક અશરણ શરણ નાગઇ,હરણ દુઃખ હરજોગરી   જીય હરણ દુઃખ હરજોગરી....(૨)   દશકંધ રા મન હાલ દેખ્યે, વિઠલે વૃંદા ચળી,   ભડ ભોગ ભૂપત નો ભૂંડા, હવે મા તણે શર માંડળી!   વળ બાપ પાછો તાપ ત્યાગી,પાપ મન નુ પરહરી   નકળંક અશરણ શરણ નાગઇ,હરણ દુઃખ હરજોગરી   જીય હરણ દુઃખ હરજોગરી....(૩)   કર ખડગ મંડળિક બોલ ક્ફરાં, વચન ધક અવળી વળી,   અણ સમય બુઢ્ઢી તણે અંગે,કોપ જવાળા પરજળી,  ...

ભગુડામાં બિરાજમાન ચારણ શક્તિ મોગલ માતાજીનો ઇતિહાસ

*ભગુડમાં બિરાજમાન માઁ મોગલ આઈ નો ઈતિહાસ* આઈ શ્રી મોગલ માઁ અને કામળીયા અટકના સોરઠીયા આહીરો આઈ શ્રી “મોગલ માઁ” નું મંદિર, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં, ભગુડા ગામે આવેલું છે. જે “મોગલધામ” તરીકે ઓળખાય છે. આશરે ૪૫૦ વર્ષ જેટલો પ્રાચિન ઇતિહાસ ધરાવતાં આ માતાજીનાં સ્થાનકનું અનેરૂ મહત્વ રહેલુ છે. મહુવા તાલુકામાં પ્રકૃતિના ખોળે ચકલીના માળા જેટલું ભગુડા ગામ આવેલું છે. ખુલ્લા હરિયાળા ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગુડા ગામમાં “આઈ મોગલ” બેઠી છે. આ ગામ જ્યાં ‘આઈ મોગલ’ હાજરાહજૂર છે. આ સ્થાન સાથે ઘણી પાવનકારી ઘટનાઓ અને કથાઓ જોડાયેલી છે. દેશ વિદેશથી આવતા હજારો લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ એટલે ભગુડા ‘માઁ મોગલનું’ ધામ. તો ચાલો જાણીએ આ મોગલધામ ભગુડાનો ઇતિહાસ. આઇશ્રી મોગલ માં ભગુડા માં કઈ રીતે બિરાજમાન થયા તે બાબતે લોક કથા એવા પ્રકારની જાણવા મળે છે કે, દુષ્કાળ ના સમય માં જૂનાગઢ ચારણ ના નેસડા માં કામળીયા અટકના સોરઠીયા આહીર પરિવાર અને અન્ય માલધારી પરિવારો પશુ ના નિભાવ માટે ગયા હતા. જ્યાં ચારણ ના કુળદેવી આઈ શ્રી મોગલ માનું સ્થાપન હતું. કામળીયા આહીર પરિવારના માજી એ માતાજીની અનેરી સેવા કરેલ. વર્...

History of Jamnagar

Historie of Jamnagar/Navanagar ¶___જામનગર ની સ્થાપના___¶ (જાડેજા_ઈતિહાસ)  શ્રી જામ રાવળે  ઈ.સ ૧૫૩૫ માં કચ્છ માંથી આગેકુચ કરી સૌરાષ્ટ્ર માં  આગમન કર્યું. તેઓએ સૌપ્રથમ વવાણીયા બંદર પાસે નું મોરાણા ગામ   જીત્યું. આ પ્રદેશ નું શાસન દેદા તમાચી પાસે હતું તેમનું વધ કર્યું અને  ત્યાર બાદ આમરણ અને જોડિયા પંથક જીત્યા. ત્યાંથી જામ રાવલે આગેકુચ કરી  ખીલોશ પર વિજય મેળવી. ઈ.સ. ૧૫૪૦ માં બેડ ગામે  પોતાની વ્યવસ્થીત ગાદી સ્થાપી. ત્યારબાદ ખંભાળિયા નું પરગણું જીતી લઈ બેડ થી ખંભાળિયા ગાદી  બદલાવી.ખંભાળિયા અને બેડ વચે કુળદેવી માતા શ્રી આશાપુરા ની સ્થાપના કરી જે  હાલ જોગવડ તરીકે ઓળખાય છે. ત્યાર બાદ થોડા સમય માં તેઓ એ કચ્છના અખાત નો ઘણો ભાગ જીતો લીધો. જામ રાવળે નાગનેશ પરગણા ના રાજા નાગ જેઠવા ને ભોજન માટે નિમંત્રી દગા થી તેમનો વધ કરી તેમનું નાગના એટલે કે નાગનેશ બંદર જીતી લીધું.જામ રાવળે સૌરાષ્ટ્ર માં શાસન ચલાવતા વાઢેર,  જેઠવા,  ચાવડા અને કાઠી ને પરાજિત કરી સૌરાષ્ટ્ પર સતા સ્થાપી. આ પંથક તેમના વડવા હાલાજી ના નામ પર થી હાલાર તરીકે જાણીતો થયો. હા...

चारण शाखा प्रशाखा

चारणों के १२० गोत्रों का वर्णन चारणों की एक सौ बीस (१२०) शाखा होने के तीन कारण हैं, प्रथम, तो प्रसिद्ध पिता के नाम से शाखा प्रकट हुई है, दूसरे, ग्राम के नाम से शाखा का नाम प्रसिद्...