મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

જીવા આપા આહીરની દાતારી જય મુરલીધર

જીવા આપા આહિર ની દાતારી આશરે અઢારના સૈકાના આજુ બાજુની વાત છે. તે સમયમાં બાંભણીયા ગામમા જાજડા શાખાના આયર જીવા આપા પણ જેનું જીવન ઉજળું છે વળી ઉદાર દિલના આયર એમાં તે વખતે રાજુલામાં ભોળા ધાખડા કરીને મોટા માણસ જેનું નામ સમાજમાં પ્રખ્યાત રખાવટ અને દાતારી સાંભળી જેના આંગણે ચારણ કવિયો આવે છે. જેના વખાણની વાતું થાય છે તે વખતે એક કોઈ ચારણ ત્યાં આવે છે બરોબર વાવણીનો સમય છે અને ચારણ ને બળદની જરૂર છે. પોતાની પાસે એક જ બળદ છે. એટલે ભોળા આપા ધાખડા નું નામ સાંભળી રાજુલા આવે છે અને ડાયરામાં આવી મળે છે. પછી વાત કરે છે. ત્યારે ભોળા આપા એ ચારણ ને બળદ આપ્યો. અને બળદ લઈ ચારણ ત્યાંથી નીકળી અને ધીરેધીરે હાલી અને રસ્તામાં મોભીયાણા ગામ આવે છે. ત્યાં પોતાની દીકરી આપેલા એટલે ત્યાં રાત રોકાય છે. પણ કર્મ સંજોગે એવું બન્યું કે રાતના સમયમાં બળદ ને ઝેરી જનાવર અડી જતા બળદ મરી જાય છે. સવારે ગઢવી જોવે છે. પણ શું કરે એક બાજુ વાવણીનો સમય નજીક છે. હવે બીજો બળદ મને કોણ આપે આવા વિચારમાં પોતે ફરી વખત ત્યાંથી નીકળી અને રાજુલા આવે છે. પણ તે વખતે ભોળા ધાખડા હાજર ના હોય એટલે ત્યાંના માણસોએ કીધું કે ગઢવી આંયા ...

જય શ્રી સ્વામીનારાયણ

ગોપાળાનંદ સ્વામી ના વચને જે બોરડી ના કાંટા ખરી ગયાં હતાં, એ પ્રસાદીની કાંટા વીનાની બોરડી......... આ બોરડી 188 વર્ષ જૂની છે. આ બોરડી વૃક્ષ રાજકોટ સ્વામિનારાયણ મંદિર માં છે. સર જહોન માલ...

જય શ્રી સ્વામીનારાયણ

ગોપાળાનંદ સ્વામી ના વચને જે બોરડી ના કાંટા ખરી ગયાં હતાં, એ પ્રસાદીની કાંટા વીનાની બોરડી......... આ બોરડી 188 વર્ષ જૂની છે. આ બોરડી વૃક્ષ રાજકોટ સ્વામિનારાયણ મંદિર માં છે. સર જહોન માલ...

જય માતાજી

जय रूपल जगदम्ब https://www.youtube.com/channel/UCNvgM5kfNhe29tEiCUA2kRQ *🔱જય માતાજી🔱* *👨‍👩‍👧‍👦જો તમે મારુ* *📡ચેનલ સબ્સસ્ક્રાઇબ ના કર્યું હોય* *🙏🏻 તો પ્લીઝ* *👆🏻સબ્સ્ક્રાઇબ કરી* *🔔નોટિફિકેશન બેલ દબાવીને* *📲આ લિંક તમારા બ...

नागणेच्यां माता का इतिहास

              जय श्री नागणेची माताजी नमः राठौड़ राजवंश और बारहठ - रोहडीया चारण कि कुलदेवी नागणेची माता का इतिहास ✍लिखने वाला जोगाराम डांगी किलवा साँचौर जालोर  राजस्थान के राठौड़ राजवंश की कुलदेवी चक्रेश्वरी राठेश्वरी नागणेची या नागणेचिया के नाम से प्रसिद्ध है नागणेचिया माता का मंदिर राजस्थान में जोधपुर जिले के नागाणा गांव में स्थित है यह मन्दिर जोधपुर से 96 किमी.की दूरी पर है प्राचीन ख्यातों और इतिहास ग्रंथों के अनुसार मारवाड़ के राठौड़ राज्य के संस्थापक राव सिन्हा के पौत्र राव धूहड़ (विक्रम संवत 1349-1366) ने सर्वप्रथम इस देवी की मूर्ति स्थापित कर मंदिर बनवाया। कर्नाटक से लाई गई थी नागणेची माता की प्रतिमा राजा राव धूहड़ दक्षिण के कोंकण (कर्नाटक) में जाकर अपनी कुलदेवी चक्रेश्वरी की मूर्ति लाये और उसे पचपदरा से करीब 7 मील पर नागाणा गाँव में स्थापित की जिससे वह देवी नागणेची नाम से प्रसिद्ध हुई नमक के लिए विख्यात पचपदरा बाड़मेर जोधपुर सड़क का मध्यवर्ती स्थान है जिसके पास (7 कि.मी.) नागाणा में देवी मंदिर स्थित है। जोधपुर में न...

devrajbhai gadhvi lakhiaai na aangne navchandi yagn prasange yojayel day...

Devrajbhai Gadhavi                                  દેવરાજ ભાઈ ગઢવી લોકસાહિત્યકાર

Charan

ચારણ જાતી આશિષ ઉચારો અન્નપુર્ણા શ્રી ચરન મેં લીન હો મન ! અમ ર્હદય સિચો માં અમૃત સોનલ પ્રેમમયી લાગે લગન ! ચારણ જાતી                  ચારણ જાતિ એ ભારત વર્ષની એક વિશિષ્ટ જાતિ છે. ...