મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

Jungi Vara Vachhara Rana Full Song And History | Hareshdan Suru | Charan Hamir | JV Jam | Jungivara

Jungi Vara Vachhara Rana Full Song And History | Hareshdan Suru | Charan Hamir | JV Jam | Jungivara ��Song:-Jungivara Vachhara Rana ��Singer:-Charan Hamir

આપણી સંસ્કૃતિ આપણો વારસો

#_ઘોડી_ને_ઘોડેસવાર ભોં ભીની, ઘોડા ભલા, ડાબા ઉપડિયા, (કાં) મરઘાનેણી માણવા, (કાં) ખગ વાયા ખડિયા એક સખી બીજી સખીને પૂછે છે કે, આવી મેઘભીની, મુશ્કેલ ભોમને માથે આવા ભલા ઘોડા પર ચડીને ઊપડતે ડાબલે આ અસવાર ક્યાં જતા હશે ? જવાબ મળે છે કે, બીજે ક્યાં જાય ? – બેમાંથી એક માર્ગે : કાં પોતાની મૃગનયની સ્ત્રીને મળવા, ને કાં સંગ્રામમાં ખડગ વીંઝવા; કાં પ્રેમપંથે ને કાં શૌર્યપંથે. કોઈ ઘોડો, કોઈ પરખડો, કોઈ સચંગી નાર, સરજનહારે સરજિયાં, તીનું રતન સંસાર. પ્રભુએ ત્રણ રત્નો સંસારમાં સરજ્યાં છે : કોઈ તેજી ઘેાડો, કોઈ શુરવીર પુરુષ ને કોઈ એને શોભાવનારી સુલક્ષણી નારી. ત્રણેનો મેળ પ્રભુ જ મેળવી શકે છે. ભલ ઘોડા, વલ વંકડા, હલ બાંધવા હથિયાર, ઝાઝા ઘોડામાં ઝીંકવા, મરવું એક જ વાર. ભલા ઘોડા સવારી કરવાના હોય, શિર પર વાંકડિયા વાળ હોય ને અંગે બાંધવાને હથિયાર હોય, પછી બહોળા શત્રુ-ઘોડેસવારો પર ત્રાટકવાનું હોય, તો પછી ભલે મોત આવે – મરવું તો એક જ વાર છે ને ! મેથળી ગામને ચોરે એક દિવસ સાંજે કાઠિયાવાડનાં ઘોડાંની વાતો મંડાણી હતી : કોઈ માણકીનાં વખાણ કરતું હતું, તો કોઈ તાજણનાં પરાક્રમ કહેતું હતું. એમ બેરી, ​ફૂલમાળ, રેશમ, વાંદર્ય...વગેર...
કવિ શ્રી દાદબાપુની ઉત્તમ રચના..મારા ફળિયાના વડલા કેરી ડાળ હીંચકો હીરલે ભર્યો... (👩દીકરી માટેની રચના)      ▶️મારા ફળિયાના વડલા કેરી ડાળ હીંચકો હીરલે ભર્યો;   પંખીડા આવી આવીને ઊડી જાય ,એને ટહુકો તારો સાંભર્યો.... 🔸️દીકરી તને વઢવાના ઘણા કોડ , પણ એકેય  તે ગુન્હો ના કર્યો; તારા દુઃખમાં હું થાવ ભાગીદારી પણ તે નિઃશાસો ના એકેય ભર્યો...મારા ફળિયાના...  🔸️દીકરી તુ તો હસમુખીને હેતાળ , વ્હાલપનો જાણે વીરડો; તારા ગીતડે મધમધે આખુ ગામ ,ચોરોને  પાણી શેરડો ...મારા ફળિયાના... 🔸️દીકરી તારો બાપુ બાપુ કેરો સાદ ,ગૂંજામાં ભરીને રાખીયો; જ્યારે આવે છે તારી બહુ યાદ,ત્યારે છાનો છાનો ચાખીયો..મારા ફળિયા... 🔸️દીકરી તે ભાઈના મીઠડા લીધેલા આઠે પહોર , ઈ ટચકાંએ ઓરડો ભર્યો ; ટચકાં  ઉપાડે છે તારો વીર ,એનાથી એકેય ના ઉપડ્યો..મારા ફળિયા... 🔸️દીકરી તે ગજા ઉપરવટ કીધા કામ , તારા ડીલનો ના તે ધડો કર્યો; તે તો માંડ રે ઊઘાડી જ્યાં આંખ , ત્યાંતો વરઘોડો તારો આવી ઊભો રહ્યો...મારા ફળિયા.... 🔸️દીકરી તારી એટલી બધી છે ગરવાઈ , કે ગરવો ત્યાં ટૂંકો પડ્યો; તને સો-સો સલામુ મારા...

मंदिर में दर्शन करने वाले इस बात को जरूर जानले

*थोड़ा समय निकाल कर जरूर पढ़ें* प्रश्न - मंदिर में दर्शन के बाद बाहर सीढ़ी पर थोड़ी देर क्यों बैठा जाता है? उत्तर - परम्परा हैं कि किसी भी मंदिर में दर्शन के बाद बाहर आकर मंदिर की पैड़ी या ऑटले पर थोड़ी देर बैठना। क्या आप जानते हैं इस परंपरा का क्या कारण है?      आजकल तो लोग मंदिर की पैड़ी पर बैठकर अपने घर/व्यापार/राजनीति इत्यादि की चर्चा करते हैं, परंतु यह प्राचीन परंपरा एक विशेष उद्देश्य के लिए बनाई गई है। वास्तव में मंदिर की पैड़ी पर बैठ कर एक श्लोक बोलना चाहिए। यह श्लोक आजकल के लोग भूल गए हैं। इस लोक को मनन करें और आने वाली पीढ़ी को भी बताएं। श्लोक इस प्रकार है -             *अनायासेन मरणम् ,*             *बिना देन्येन जीवनम्।*             *देहान्त तव सानिध्यम् ,*             *देहि मे परमेश्वरम्॥*       इस श्लोक का अर्थ है -   *अनायासेन मरणम्* अर्थात् बिना तकलीफ के हमारी मृत्यु हो और कभी भी बीमार होकर बिस्तर पर न पड़ें। कष्ट उठाकर...

મારે જાવુ બરસાના ગામ - Kangopi Sevantra Full Comady | Kangopi Part-2 | S...

સર ભગવતસિંહજી

મહારાજા ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા (ગોંડલના બાપુ) ShareTweetPinMail જન્મ : ૨૪ ઓક્ટોબર ૧૮૬૫ , કારતક સુદ પાંચમ, ધોરાજી અવસાન :– ૯ માર્ચ ૧૯૪૪ ઉપનામ :– ગોંડલ બાપુ માતા :– મોંઘીબા પિતા :– સંગ્રામસિંહ ભાણજી જાડેજા રાજ્યાભિષેક:– ૨૫ ઓગસ્ટ ૧૮૬૯ માં પિતા સંગ્રામજી બાપુનું અવસાન થતા ગોંડલની ગાદી પર બેઠા અને ત્યારબાદ ઈ.સ. ૧૮૮૪ માં ગોંડલ ની સ્વતંત્ર સત્તા સંભાળી. લગ્ન – (ચાર રાણીઓ) :– પટરાણી સાહેબ નંદકુંવરબા (ધરમપુર ના કુંવરી), બીજા રાણીસાહેબ વાંકાનેરના કુંવરી, ત્રીજા રાણીસાહેબ મીણાપુરના કુંવરી, ચોથા રાણીસાહેબ ચુડાના કુંવરી હતા. સંતાનો :– ભોજરાજસિંહ, ભૂપતસિંહજી, કિરીટસિંહજી, નટવરસિંહજી, બાકુંવરબા , લીલાબા, તારાબા. અભ્યાસ :-  નવ વર્ષની ઉંમરે ઈ.સ. ૧૮૭૫ માં રાજકુમાર કોલેજ માં અભ્યાસ માટે દાખલ થયા. ૧૮૮૭ – સ્કોટલેન્ડ ની એડિનબરો યુનિવર્સિટીમાંથી એલ.એલ.ડી (ડોકટરી અભ્યાસ). ૧૮૯૦ – એડિનબરોમાંથી એમ.બી.સી.એમ અને એમ.આર.સી.પી. ૧૮૯૫ – એડિનબરો રોયલ કોલેજમાંથી એફ. આર. સી. પી. અને એમ. ડી -આયુર્વેદ ના સંક્ષિપ્ત ઇતિહાસની શોધખોળ માટે વ્યવસાય : રાજકર્તા ૧૮૮૭ – માં સૌ પ્રથમ ટેલીફોન લાઈન (દરબારગઢ થી હ...