મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

चारण शाखा प्रशाखा

चारणों के १२० गोत्रों का वर्णन चारणों की एक सौ बीस (१२०) शाखा होने के तीन कारण हैं, प्रथम, तो प्रसिद्ध पिता के नाम से शाखा प्रकट हुई है, दूसरे, ग्राम के नाम से शाखा का नाम प्रसिद्...

Kavi Kag No Chhand

આજ તરછોડ માં જોગમાયા  ભાન બેભાનમાં માત !  તુજને રટયા,વિસારી બાપુનું નામ દીધું, ચારણો જન્મથી પક્ષપાતી બની,શરણ જનનીતણું એક લીધું ;  તેં લડાવી ઘણાં લાડ મોટાં કર્યા , પ્રથમ સત્કાવ્યનાં દૂધ પાયાં ;  ખોળલે ખેલવ્યાં બાળને માવડી , આજ તરછોડ માં જોગમાયા ! ૧  રાસ રમતી હતી અમ તણી જીભ પર, ઝણણ પદ નૂપુર ઝણકાર થાતાં ; સચર ને અચર સૌ મુગ્ધ બનતાં હતાં , તાલ દઈ સંગમાં ગીત ગાતાં ;  નર નરાધીશ જગદીશ રીઝયા હતાં , અમ તણાં એ જ ઝરણાં સુકાયાં ; ખોળલે ખેલવ્યાં બાળને માવડી , આજ તરછોડ માં જોગમાયા ! ૨  દેશભક્તિ તણા રણ મરણ મોક્ષના , પાઠ ક્ષત્રીને અઘરા પઢાવ્યા ;  રંક રક્ષણ તણાં દૃષ્ટ ભક્ષણ તણાં ; આકરાં પાણ તેગે ચડાવ્યા ;  લગ્ન વરમાળ કાઢી લાડવ્યાં હતાં , આજ નિરવીર્યના ગુણ ગયા ;  ખોળલે ખેલાવ્યાં બાળને માવડી , આજ તરછોડ માં જોગમાયા ! ૩  આત્મ-અરપણ તણાં પ્રથમ ભુવ ભારતે,  ચારણે કંઠથી સૂર છેડયા ;  લાખનાં લોહીની ધાર અટકાવવા , ચારણે આપનાં લોહી રેડયા ;  સત્ય આગ્રહ તણાં ઉપાસક આદિથી , સ્વતંતર જીવનના ગુણ ગાયાં ; ખોળલે ખેલવ્યાં બાળને માવડી , આજ ત...

શામળા ના દુહા

કૃષ્ણચરિત્રના દુહા કવી :- ગઢવી શ્રી પાલરવભા દેવાણંદભા પાલિયા ( લાલકા ) ( 01 ) ગાતા આવે ગ્રાંધવ, સાધુ જેને સમરાથ, વીસ ધજાળું વિમાન, સામુ મેલે શામળા... ( 02 ) ધણી સૂતો નઇ ઢોલિયે,પંડયની પથાર...

કાઠી ક્ષત્રિય સમાજ ના દાતાર ભગત અને શૂરવીર

કાઠી ક્ષત્રિય સમાજ ના દાતાર ભગત અને શુરવીરો ની યાદી 1  વીર ચાંપરાજ વાળા  (જેતપુર ) 2  ભાણ ખાચર  (ભડલી) 3  ઉગા ખાચર  (સારંગપુર) 4  મેરામ ગોવાળિયા (સજેલી-વજેલી) 5  જેઠા ગોવાળિયા 6  ભોકા ...

ધર્મ સંસ્કૃતિ

*(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ સંસ્કાર 6. નિષ્ક્રમણ સંસ્કાર 7. અન્નપ્ર...